WhatsApp ગ્રૂપમાં જોડાવો!
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ અહીં ક્લિક કરો

PM Awas Yojana 2025 Rural: મકાન બનાવવા મળશે 1,20,000ની સહાય, નવી યાદીમાં તમારું નામ ચેક કરો

PM Awas Yojana 2025 Rural

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PM Awas Yojana 2025 Rural) 2025 વિશેની સંપૂર્ણ માહિતી: પાત્રતા, લાભ, ₹1.20 લાખથી ₹1.30 લાખ સુધીની સહાય, ઓનલાઈન અરજી પ્રક્રિયા મકાન બનાવવા મળશે 1,20,000ની સહાય (PM Awas Yojana 2025 Rural) મુદ્દો વિગત યોજના નામ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) શરૂ થયેલી તારીખ 1 એપ્રિલ 2016 સંચાલન વિભાગ ગ્રામ વિકાસ મંત્રાલય, ભારત સરકાર … Read more

મફત પ્લોટ યોજના ગુજરાત 2025 – મફત પ્લોટ યોજના ફોર્મ

મફત પ્લોટ યોજના ગુજરાત 2025

મફત પ્લોટ યોજના ગુજરાત : ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની શરૂઆત 1972થી થઇ છે. ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાને આવરી લેવામાં આવે છે. ચાલો ત્યાં મફત પ્લોટ યોજના ફોર્મ વિશે સંપૂર્ણ માહિતી આ લેખમાં મેળવીએ. ગુજરાત સરકારે ગરીબ અને જમીન … Read more

હવે દરેક પરિવારને મળશે ₹5 લાખ સુધીની મફત આરોગ્ય સારવાર – આયુષ્માન ભારત યોજના 2025

આયુષ્માન ભારત યોજના 2025

આયુષ્માન ભારત યોજના 2025: ભારત સરકારની આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) 2025માં પણ લાખો પરિવારો માટે જીવનરક્ષક સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ દર વર્ષે ₹5 લાખ સુધીનું કેશલેસ આરોગ્ય કવર આપવામાં આવે છે. PM-JAY 2025 હેઠળ દર વર્ષે ₹5 લાખ સુધીનું કેશલેસ આરોગ્ય કવર મળે છે. જાણો પાત્રતા, કાર્ડ પ્રક્રિયા, … Read more

PM Surya Ghar Yojana 2025: મેળવો ₹78,000 સુધીની સહાય, સોલાર પેનલ લગાવો

PM Surya Ghar Yojana 2025

PM Surya Ghar Yojana 2025 હેઠળ ઘર પર સોલર પેનલ લગાવતાં ₹78,000 સુધીની સબસિડી મળશે. જાણો અરજી પ્રક્રિયા, દસ્તાવેજો અને મુખ્ય લાભો. PM Surya Ghar Yojana 2025 ભારત સરકારે દેશભરમાં વીજળી બચાવવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે PM Surya Ghar Yojana 2025 શરૂ કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ છે કે દરેક નાગરિક પોતાના ઘરની … Read more

PM Awas Yojana Urban 2.0: શહેરમાં પાક્કા ઘર માટે ₹2.50 લાખ સહાય, જાણો અરજી પક્રિયા

PM Awas Yojana Urban 2.0

PM Awas Yojana Urban 2.0 હેઠળ શહેરના પરિવારોને પાક્કા ઘર માટે ₹2.50 લાખ સહાય મળશે. જાણો કોણ લઈ શકે લાભ, સબસિડી અને અરજી પ્રક્રિયા. PM Awas Yojana Urban 2.0 ભારત સરકાર દ્વારા શહેરી પરિવારો માટે નવી “PM Awas Yojana Urban 2.0” યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં 1 કરોડ પરિવારોને … Read more

PM-SYM Yojana 2025: પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના, અસંગઠિત મજૂરોને મળશે દર મહિને ₹3000 પેન્શન

PM-SYM Yojana 2025

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના 2025 (PM-SYM Yojana 2025) હેઠળ અસંગઠિત મજૂરોને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને ₹3000 ની પેન્શન મળશે. સરકાર તરફથી સમાન યોગદાન, સરળ CSC રજીસ્ટ્રેશન અને LIC દ્વારા સંચાલિત યોજના વિશે સંપૂર્ણ માહિતી અહીં જાણો. PM-SYM Yojana 2025 પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના (PM-SYM Yojana 2025) એ ભારત સરકાર દ્વારા શરૂ … Read more

પાલક માતા-પિતા યોજના 2025: દર મહિને ₹3,000 અને દીકરીને લગ્ન સમયે ₹2 લાખ સહાય

પાલક માતા-પિતા યોજના 2025

ગુજરાત સરકાર દ્વારા અનાથ અને અર્ધઅનાથ બાળકોના હિત માટે શરૂ કરાયેલ પાલક માતા-પિતા યોજના 2025 એક માનવતાપૂર્ણ અને સહાયકારક યોજના છે. આ યોજનાનો હેતુ એ છે કે, એવા બાળકો જેમના માતા-પિતા હયાત નથી અથવા પિતાનું અવસાન થયા બાદ માતાએ પુનઃલગ્ન કરેલો હોય, તેવા બાળકોની સાર-સંભાળ લેતા નજીકના સગા અથવા સબંધીઓને આર્થિક સહાય મળી રહે. પાલક … Read more

Sukanya Samriddhi Yojana 2025: દીકરીના ભવિષ્ય માટે શ્રેષ્ઠ બચત યોજના

Sukanya Samriddhi Yojana 2025

Sukanya Samriddhi Yojana 2025 (સુકન્યા સમૃદ્ધિ યોજના 2025) ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં. દીકરીના ભવિષ્ય માટે શ્રેષ્ઠ બચત યોજના, વ્યાજ દર, લાભ, દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા જાણો. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીના નામે ખાતું ખોલી શકાય છે. એક દીકરી માટે માત્ર એક જ ખાતું ખોલી શકાય અને એક પરિવાર વધુમાં વધુ બે દીકરીઓ … Read more

E Shram Card Registration: ₹3,000 પ્રતિ મહિને મદદ મળશે અને 2 લાખનો વીમો

E Shram Card Registration

ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે શરૂ કરાયેલ ઈ-શ્રમ પોર્ટલ (eshram.gov.in / E Shram Card Registration) એક રાષ્ટ્રીય ડેટાબેસ છે, જ્યાં શ્રમિક પોતાનું રજીસ્ટ્રેશન કરી શકે છે. રજીસ્ટ્રેશન કર્યા પછી દરેક શ્રમિકને 12 અંકનો યૂએએન (UAN) નંબર અને ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડના આધારે શ્રમિકોને સરકારી યોજનાઓ, વીમા અને પેન્શનના લાભ સરળતાથી … Read more

Ganga Swarupa Pension Scheme- સરકાર આપશે મહિને ₹1250ની સહાય! ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાય યોજના

Ganga Swarupa Pension Scheme

Ganga Swarupa Pension Scheme: ગુજરાત સરકાર દ્વારા વિધવા બહેનો માટે શરૂ કરાયેલી “ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાય યોજના” એક મહત્વપૂર્ણ સામાજિક કલ્યાણ યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ વિધવા મહિલાઓને માસિક ₹1250ની પેન્શન સહાય આપીને તેમને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાનો છે. Ganga Swarupa Pension Scheme આ યોજના પહેલાં “વિધવા સહાય યોજના” તરીકે ઓળખાતી હતી, પરંતુ … Read more