WhatsApp ગ્રૂપમાં જોડાવો!
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ અહીં ક્લિક કરો

ગિરનાર પરિક્રમા 2025 રદ : અણધાર્યા વરસાદને કારણે જુનાગઢ પ્રશાસનનો મોટો નિર્ણય – Girnar Lili Parikrama 2025

Girnar Lili Parikrama 2025

જુનાગઢમાં દર વર્ષે યોજાતી ગિરનાર લીલી પરિક્રમા (Girnar Lili Parikrama 2025) આ વર્ષે રદ કરવામાં આવી છે. આ નિર્ણય જુનાગઢ જિલ્લાના પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે કારણ કે છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા અણધાર્યા વરસાદે પરિક્રમા માર્ગને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ગિરનાર પરિક્રમા 2025 રદ (Girnar Lili Parikrama 2025) ગિરનાર લીલી પરિક્રમા અન્વયે મહત્વપૂર્ણ સૂચના : … Read more